TV9ના અહેવાલની અસર, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર તંત્રએ સમારકામ શરૂ કર્યુ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોટી તીરાડો પડી હોવાનો અહેવાલ બે દિવસ પહેલા TV9ને બતાવ્યો હતો. જે અહેવાલની અસર જોવા મળી છે. તંત્રએ રસ્તા પર પડેલી મોટી તિરાડો પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ નેશનલ હાઈવેનું હજી ઉદ્ઘાટન પણ નથી થયું અને તે પહેલા તો તેમાં તિરોડ પડી અને ખાડા પણ પડી ગયા. જેને કારણે વાહનચાલકોને […]
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોટી તીરાડો પડી હોવાનો અહેવાલ બે દિવસ પહેલા TV9ને બતાવ્યો હતો. જે અહેવાલની અસર જોવા મળી છે. તંત્રએ રસ્તા પર પડેલી મોટી તિરાડો પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ નેશનલ હાઈવેનું હજી ઉદ્ઘાટન પણ નથી થયું અને તે પહેલા તો તેમાં તિરોડ પડી અને ખાડા પણ પડી ગયા. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આવા સમયે TV9ને વાહનચાલકોની સમસ્યાને ઉજાગર કરી અહેવાલ બતાવ્યો અને આજે આ રસ્તાનું સમારકામ થવા લાગ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો