Navsari Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન, લોકોને મતદાન માટે કરી અપીલ

નવસારી ગ્રીડ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમૂહમાં આવી મતદાન કર્યું હતું. સંતોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

| Updated on: Feb 28, 2021 | 10:04 AM

નવસારી ગ્રીડ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમૂહમાં આવી મતદાન કર્યું હતું. સંતોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">