હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે

હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના ગામડાઓને આવરી લેતા હિંમતનગર અર્બન ડેવલેપમેન્ટ ઓથોરિટીને લાગુ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2012માં હુડા જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ કેટલાક કારણો સર તેની અમલવારી કરવામાં આવી નહોતી અને તેને માત્ર શહેરી વિસ્તાર પુરતુ મર્યાદીત કરી દેવામાં આવ્યુ હતુ. જોકે તેની અમલવારી માટે શહેરીજનો અને આસપાસના ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હુડાને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈ અમલમાં મુકવાનો મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે.

હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે
HUDA ને લઈ વિકાસ હરણફાળ ભરશે
Follow Us:
| Updated on: Nov 12, 2023 | 10:25 AM

હિંમતનગરને દિવાળીની અમૂલ્ય ભેટ રાજ્ય સરકારે આપી છે. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને લાગુ કરવાનો આદેશ કર્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે હુડાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ એક દશક બાદ ફરી એકવાર હુડાની અમલવારી શરુ થવાની ભેટ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.

આ પણ વાંચોઃ  કાળી ચૌદશે ગામ આખુ સ્મશાનમાં પહોંચે છે, દિવડા પ્રગટાવે છે અને કરે છે આરતી

હુડાને આ પહેલા વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યુ હતુ. એ દરમિયાન હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જેમાં સમાવેશ કરીને હુડાની અમલવારી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. હિંમતનગરની કાયાપલટ કરતુ હુડાને લાગુ કરવા માટેની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ દશ વર્ષથી તે અમલવારી અધૂરા સ્વપ્નની જેમ રહી ગઈ હતી.

હુડા લાગવાથી શુ ફાયદા થશે?

અમદાવાદ અને ગાંધીનગરમાં ઔડા અને ગુડા લાગવાને લઈ બંને શહેરોનો વિકાસ હરફાળ ભરવા લાગ્યો હતો. જેને લઈ રાજ્ય સરકારે મધ્યમ શહેરોના વિકાસને ઝડપી બનાવવા અને શહેર આસપાસના ગામડાઓનો વિકાસ કરવા માટે અર્બન ઓથોરિટીને વધુ શહેરોમાં લાગુ કરવામાં આવ્યુ હતુ. જેને લઈ અનેક શહેરોમાં વિકાસ ઝડપી બનવા પામ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હિંમતનગરમાં હુડા લાગુ થવાને લઈ હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ ધમધમવા લાગશે. હાલમાં હડિયોલ અને બેરણાં રોડ પર શરુ થયેલો વિકાસ આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાશે. આરોગ્ય, બાગ બગીચા, શિક્ષણ, મોલ, શોપિંગ સેન્ટર, મોટા અને સુંદર રોડ રસ્તા સહિત અનેક પ્રકારના યોગ્ય આયોજનો હુડા અંતર્ગત શરુ થશે. જે હિંમતનગરને આધુનિક શહેરની ઓળખ અપાવશે.

આસપાસના ગામડાઓ સહિત હિંમતનગર શહેરનો વિકાસ હવે ઝડપી બનશે. વિસ્તારના અનેક જમીન માલિકોની સમૃદ્ધી વધશે. સાથે જ રોજગારીની નવી તકો પણ ખુલવા લાગશે. શહેરમાં અનેક સ્થળે સુંદર પ્રકારના આયોજનો કરવામાં આવશે.

શહેરમાં હાલમાં ટ્રાફિક અને ગીચતાનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. પરંતુ સતત વિસ્તરતા રહેતા હિંમતનગરને હવે વિકાસનો વેગ મળશે. શહેરમાં પ્રવેશ કરતા નવા રસ્તાઓ તૈયાર થશે. આ ઉપરાંત રિંગ રોડ જેવા રોડ રસ્તાઓનુ નિર્માણ થશે. આ માટે થઈને વિશેષ પ્રકારના આયોજન હાથ ધરાશે. આ માટે ધારાસભ્ય વિનેદ્ર્સિંહ ઝાલાએ હિંમતનગરના વિકાસના સપનાને સાકાર કરવા માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">