AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી સિંચાઇ યોજના, તળાવો, ચેકડેમના મરામતનું કામના માટે ટેન્ડર જાહેર

Tender News : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી નાની સિંચાઇ યોજનાઓ, તળાવો, ચેકડેમો અને પૂર નિયંત્રણ તથા મરામત અને સુધારા વધારાના કામો માટે વાર્ષિક એકમ દીઠ ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ચોમાસા દરમિયાન નુકસાન પામેલી સિંચાઇ યોજના, તળાવો, ચેકડેમના મરામતનું કામના માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 12:10 PM
Share

ગુજરાત (Gujarat) સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ચોમાસા દરમિયાન નુકસાન પામેલી નાની સિંચાઇ યોજનાઓ, તળાવો, ચેકડેમો અને પૂર નિયંત્રણ તથા મરામત અને સુધારા વધારાના કામો માટે વાર્ષિક એકમ દીઠ ભાવો મગાવવામાં આવ્યા છે. ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 19 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.

આ પણ વાંચો- Tender Today : વલસાડમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ મેટર ક્રેશબેરીયર ફોર ડિફરન્ટ રોડના કામનું ટેન્ડર જાહેર, ઓનલાઇન ભાવપત્રક મગાવાયા

ટેન્ડર ફી, બાનાની રકમ તથા અન્ય દસ્તાવેજો કચેરીએ મોકલવાની તારીખ અને સમય 19 મે 2023થી 25 મે 2023 બપોરે 4 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ અને સમય તારીખ 26 મે 2023 બપોરે 12 કલાક સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેર, સાબરકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ, નવી જિલ્લા પંચાયત બાય પાસ રોડ, હિંમતનગર છે. આ ટેન્ડર અંગેની વધુ જાણકારી વેબસાઇટ www.statetender.gujarat.gov.in તથા www.nwr.nprocure.com પરથી મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">