Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ

ગત ગુરુવારે તલોદ નગર પાલિકાના 7 કોર્પોરેટરોએ રાજીનામા ધર્યા હતા અને વધુ કોર્પોરેટરોના રાજીમાના સહી કરેલા પત્રો વાયરલ થવા લાગ્યા હતા

Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ
Talod Nagar Palika ના કોર્પોરેટરોએ રાજીનામા ધર્યા હતા.
Follow Us:
| Updated on: Feb 05, 2022 | 4:55 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના તલોદ નગર પાલિકાના ભાજપ (BJP) ના 7 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દઇ રાજકિય ગરમાવો લાવી દીધો હતો. પરંતુ હવે સાતેય નગર સેવકોની વાત પક્ષ સંગઠને સ્વિકારી લેતા મામલો હવે સમેટાઇ ચુક્યો છે. આ ઉપરાંત હવે તલોદ નગર પાલિકા (Talod Nagar Palika) માં પ્રતિ સપ્તાહે સભ્યો સાથે પક્ષ શહેર પ્રભારી સીધો સંવાદ કરતા રહેવાની ખાતરી અપાઇ છે. જિલ્લાના રાજકારણમાં એકાએક જ તલોદ નગર પાલિકાની ઘટનાએ ગરમાવો લાવી દીધો હતો.

સામાન્ય સભામાં ડખો સર્જાયા બાદ તુરત જ સાત સભ્યોએ રાજીમાના ધરી દીધા હતા અને વધુ 3 કોર્પોરેટરોના રાજીનામાની કોપી સોશિયલ મીડિયામાં ફરવા લાગી હતી. કોર્પોરેટરોએ રાજીનામા ધરીને પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય સામે આક્ષેપો કર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પાલિકામાં જરુર કરતા વધુ દખલગીરી કરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભ્રષ્ટાચારનુ પ્રમાણ પણ વધવા લાગ્યુ હોવાનો આક્ષેપ કોર્રપોરેટરોએ કર્યો હતો.

જોકે ત્યાર બાદ સ્થાનિક સંગઠન દ્વારા મામલાને સમેટવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ તલોદ દોડી આવ્યા હતા અને મામલાને થાળે પાડવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. આજે શનિવારે આખરે મામલો થાળે પડતા સ્થાનિક સંગઠને રાહતનો શ્વાસ લીધો હતો. ભાજપ સંગઠનના જિલ્લા પ્રભારી ભરત આર્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા બેઠક યોજીને આખરે સમાધાન કર્યુ હતુ.

મુખ્ય દરવાજા સામે તુલસીનો છોડ રાખવાથી શું થાય છે?
આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ

જિલ્લા ભાજપ મહામંત્રીએ કહ્યુ હતુ કે, આ અંગે અમે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની ખાતરી અમે આપી હતી જેને લઇને તેઓએ રાજીનામા પરત ખેંચવાની સહમતી દર્શાવી હતી.

કોર્પોરેટરોએ રાહત થયાનુ કહ્યુ

પ્રભારી અને મંત્રીએ સાતેય સભ્યો સાથે હિંમતનગર ખાતે બેઠક યોજીને ખાતરી આપી હતી કે તેમના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવશે. તેમજ પ્રાંતિજ નગર પાલિકાની માફક જ તલોદ પાલિકામાં શહેર સંગઠન પ્રભારી દર સોમવારે પાલિકા સભ્યો સાથે બેઠક યોજશે અને રુબરુ સંવાદ કરશે. જેથી પાલિકાની ગતિવીધીઓ અંગે રજ રજની વિગતો જિલ્લા સંગઠન પાસે પહોંચતી રહેશે તેમજ સમસ્યાઓનો ઉકેલ પણ સરળ બનશે.

રાજીનામુ ધરનારા અશોક શાહે કહ્યુ હતુ કે, અમારા જે પ્રશ્નો હતા એ ઉકેલાઇ જવાથી અમને રાહત છે અને અમે હવે અમારા રાજીનામા પરત ખેંચી લઇએ છે.

આ પણ વાંચોઃ U19 World Cup: ભારતીય ફતેહ સિંહ અંગ્રેજોની સાથે મળી ભારત સામે મેદાને ઉતરશે, જે 5 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહ્યો હતો, જાણો

આ પણ વાંચોઃ Sabarkantha: 6 વર્ષથી દેશનુ પ્રથમ ડિજિટલ વિલેજ વિકાસની રાહ જોઇ રહ્યુ છે, ગામમાં ના CCTV કે વાઇફાઇ જેવી સુવિધાઓ પણ નથી

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
g clip-path="url(#clip0_868_265)">