AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરા કરડવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. ઘટના બની હતી સોનગઢ ગામની જ્યાં ખેતરમાં પિતા અને તેના બે માસૂમ બાળકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પક્ષીઓએ ભમરાના પૂડાને છંછેડતાં ખેતરમાં ભમરા ઉડવા લાગ્યા હતા. આ પણ વાંચો: 60 દિવસ સુધી બેરોજગારીના વિરોધમાં પ્રદર્શન, 400 લોકોના મોત બાદ PMનું રાજીનામું ત્રણેયે ભમરાથી […]

VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત
| Updated on: Dec 01, 2019 | 11:52 AM
Share

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરા કરડવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. ઘટના બની હતી સોનગઢ ગામની જ્યાં ખેતરમાં પિતા અને તેના બે માસૂમ બાળકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પક્ષીઓએ ભમરાના પૂડાને છંછેડતાં ખેતરમાં ભમરા ઉડવા લાગ્યા હતા.

આ પણ વાંચો: 60 દિવસ સુધી બેરોજગારીના વિરોધમાં પ્રદર્શન, 400 લોકોના મોત બાદ PMનું રાજીનામું

ત્રણેયે ભમરાથી બચવાના ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ ત્રણેયને એવા ભમરા કરડી ગયા કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">