વરસાદ-વરસાદી પૂરમાં રસ્તાઓ ધોવાઈ જતા, સૌરાષ્ટ્રમાં હજુ પણ 19 રોડ વાહનવ્યવહાર માટે બંધ

ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ભારે પૂર આવ્યુ હતુ. વરસાદ અને વરસાદી પૂરને કારણે રાજ્યમાં સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના રોડને નુકસાન થયુ છે. જેના ઉપરથી વાહનવ્યવહાર શક્ય ના હોવાથી માર્ગ અને મકાન વિભાગે, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી પસાર થતા કુલ 19 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. બંધ કરાયેલા રોડમાં પંચાયત […]

વરસાદ-વરસાદી પૂરમાં રસ્તાઓ ધોવાઈ જતા, સૌરાષ્ટ્રમાં હજુ પણ 19 રોડ વાહનવ્યવહાર માટે બંધ
Follow Us:
| Updated on: Jul 16, 2020 | 6:43 AM

ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ભારે પૂર આવ્યુ હતુ. વરસાદ અને વરસાદી પૂરને કારણે રાજ્યમાં સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના રોડને નુકસાન થયુ છે. જેના ઉપરથી વાહનવ્યવહાર શક્ય ના હોવાથી માર્ગ અને મકાન વિભાગે, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી પસાર થતા કુલ 19 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. બંધ કરાયેલા રોડમાં પંચાયત હસ્તકના 15 રોડનો સમાવેશ થાય છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">