AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં કોરોના વિરૂદ્ધ નવજાતની લડાઈ, 14 દિવસમાં કોરોના પરાસ્ત, ડોક્ટરોમાં આનંદની લહેર

રાજકોટમાં એક શિશુએ જન્મતાની સાથે જ જંગ લડીને કોરોનાને મ્હાત આપી છે. 14 દિવસ વેન્ટિલેટર પર રહેતા આહાન નામના આ શિશુએ કોરોનાને હરાવીને નવા જીવનની શરૂઆત કરી છે. રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાને કોરોના થયો હતો જેમા સારીકાબેન તો ગર્ભવતી હતા જોકે કોરોનાની સારવાર માટે તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા તો સૌથી મોટો પડકાર તેમના […]

રાજકોટમાં કોરોના વિરૂદ્ધ નવજાતની લડાઈ, 14 દિવસમાં કોરોના પરાસ્ત, ડોક્ટરોમાં આનંદની લહેર
| Updated on: Dec 18, 2020 | 1:09 PM
Share

રાજકોટમાં એક શિશુએ જન્મતાની સાથે જ જંગ લડીને કોરોનાને મ્હાત આપી છે. 14 દિવસ વેન્ટિલેટર પર રહેતા આહાન નામના આ શિશુએ કોરોનાને હરાવીને નવા જીવનની શરૂઆત કરી છે. રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાને કોરોના થયો હતો જેમા સારીકાબેન તો ગર્ભવતી હતા જોકે કોરોનાની સારવાર માટે તેમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા તો સૌથી મોટો પડકાર તેમના બાળકને બચાવવાનો હતો જેથી તેમની પ્રિમેચ્યોર ડિલીવરી કરાઈ પરંતું બાળક જન્મની સાથે જ કોરોનાથી સંક્રમિત હતો જેના કારણે તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો પરંતુ આખરે 14 દિવસની લડતમાં આહાને કોરોનાને મ્હાત આપી દીધી છે જેણે હજુ સરખી રીતે આંખો પણ ઉઘાડી નહોતી, તેવા આહાને કોરોનાને હરાવીને નવજીવનની શરૂઆત કરી છે. આહાન કોરોના મુક્ત થઈ જતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે. પરિવારે આ બાળકનું નામ પણ આહાન એટલા માટે રાખ્યું કારણ કે આહાનનો અર્થ થાય છે સૂર્યનું પહેલુ કિરણ જેણે પરિવારમાં નવી આશા જગાવી છે.

આહાનનો જન્ય થયો તો પહેલા દિવસથી જ હાથે પાટાપીંડી કરવી પડી. 2 કિલોનું વજન ધરાવતા આહાનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેમા પહેલા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો ત્યારબાદ સ્થિતિ સુધરતા એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યોયય આ સમય દરમિયાન બાળકને માતાનું દૂધ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરાઈ અને આખરે 14 દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા ડૉક્ટર્સથી લઈને પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">