AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કારણે ભૂદેવોએ ઓનલાઇન જનોઈ બદલી, પાંચ હજારથી વધુ ભૂદેવોએ વિડીઓ એપથી બદલી જનોઈ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ભુદેવ જનોઇ બદલતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલી. દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ […]

કોરોનાના કારણે ભૂદેવોએ ઓનલાઇન જનોઈ બદલી, પાંચ હજારથી વધુ ભૂદેવોએ વિડીઓ  એપથી બદલી જનોઈ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:50 PM
Share

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ભુદેવ જનોઇ બદલતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા માતૃ સંસ્થાના ઉપક્રમે રાજ્યના અલગ-અલગ સ્થળેથી પાંચ હજારથી વધુ બ્રાહ્મણ ઓનલાઈન જનોઈ બદલી. દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી આશરે પાંચ હજારથી વધુ ભૂદેવો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના જેવી મહામારીના કારણે ઝૂમ એપ્લિકેશનથી રાજ્યના વિવિધ સ્થળેથી ભૂદેવો નવી જનોઈ ધારણ કરી. આ વર્ષે ભદ્રા યોગ હોવાથી 9:25 કલાક બાદ યજ્ઞોપવીતની વિધિ શરૂ કરાઈ. સમગ્ર વિધિ 2 કલાકમાં પૂર્ણ થઈ.

આ પણ વાંચો: રામ મંદિરના ભૂમિપૂજનમાં ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ, ઈકબાલ અંસારી PM મોદીને આપશે આ ભેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">