AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન […]

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ
https://tv9gujarati.in/rajya-na-pradhan…ar-na-roj-sapath/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:36 PM
Share

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન મંડળની છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. સૂત્રો પ્રમાણે, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, આર.સી. ફળદુ, કુમાર કાનાણી, વિભાવરી દવે, પરસોત્તમ સોલંકી, યોગેશ પટેલ અને રમણ પાટકરનું પત્તુ કપાઈ શકે છે. તો બીજી તરફ સાત નવા પ્રધાનો શપથગ્રહણ કરી શકે છે જેમાં શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પ્રદીપસિંહ જાડેજા, કૃષિ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે જીતુ વાઘાણી, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પૂર્ણેશ મોદી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ઋષિકેશ પટેલ, ગૃહવિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શશિકાન્ત પંડ્યા અને નિમા આચાર્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બની શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">