Gujarati NewsGujaratRajya ma corona no kasato sankanjo nava 1442 positive case nodhaya
રાજયમાં કોરોનાનો કસાતો સકંજો, નવા 1,442 પોઝિટીવ કેસ નોંધાયા
રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,442 કેસ સામે આવ્યા છે. જયારે કોરોનાને કારણે કુલ 12 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ અને વડોદરામાં 3-3 દર્દીના મોત થયા છે. જયારે રાજકોટ અને સુરતમાં 2-2 દર્દીના મોતના સમાચાર છે. સુરત શહેરમાં 184 કેસ નોંધાયા છે. જયારે […]
Follow us on
રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,442 કેસ સામે આવ્યા છે. જયારે કોરોનાને કારણે કુલ 12 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ અને વડોદરામાં 3-3 દર્દીના મોત થયા છે. જયારે રાજકોટ અને સુરતમાં 2-2 દર્દીના મોતના સમાચાર છે. સુરત શહેરમાં 184 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ શહેરમાં 160 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 111 કેસ, જામનગર શહેરમાં 102 કેસ, વડોદરામાં 94 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો