રાજયમાં કોરોનાનો કસાતો સકંજો, નવા 1,442 પોઝિટીવ કેસ નોંધાયા

|

Sep 25, 2020 | 9:13 PM

રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,442 કેસ સામે આવ્યા છે. જયારે કોરોનાને કારણે કુલ 12 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ અને વડોદરામાં 3-3 દર્દીના મોત થયા છે. જયારે રાજકોટ અને સુરતમાં 2-2 દર્દીના મોતના સમાચાર છે. સુરત શહેરમાં 184 કેસ નોંધાયા છે. જયારે […]

રાજયમાં કોરોનાનો કસાતો સકંજો,  નવા 1,442 પોઝિટીવ કેસ નોંધાયા

Follow us on

રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,442 કેસ સામે આવ્યા છે. જયારે કોરોનાને કારણે કુલ 12 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ અને વડોદરામાં 3-3 દર્દીના મોત થયા છે. જયારે રાજકોટ અને સુરતમાં 2-2 દર્દીના મોતના સમાચાર છે. સુરત શહેરમાં 184 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ શહેરમાં 160 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 111 કેસ, જામનગર શહેરમાં 102 કેસ, વડોદરામાં 94 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article