RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ, ખેડૂતોમાં પિયતને લઇને મુંજવણ

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ, ખેડૂતોમાં પિયતને લઇને મુંજવણ
ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Mar 21, 2021 | 3:27 PM

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છેકે સરકાર દ્વારા જળસંચય અભિયાનની જે જાહેરાતો કરવામાં આવે છે જે પોકળ સાબિત થઈ રહી છે. અને, ઉનાળાના પ્રારંભે ધોરાજીના ચેકડેમ તળિયા ઝાટક થઈ ગયા છે.

ધોરાજી પંથકના અન્ન દાતા પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. આમ ધોરાજી પંથકના ખેડૂતોએ પહેલા માનવસર્જિત આફત જેવી કે લોકડાઉન અને બાદમાં ચોમાસું પાક પર અતિવૃષ્ટિ અને બાદમાં માવઠું સહિ ની આકાશી આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતો હવે ઉનાળુ પાક માટે પિયતના પાણીને લઈ અને ચિંતિત બન્યા છે. ધોરાજીના તમામ ચેકડેમો ખાલીખમ થઈ ચૂક્યા છે.અને, ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

આમ તો સરકાર જળસંચય અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. અને જળ સંચય અભિયાન માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ અભિયાનનું ધોરાજીમાં સપનું રોળાઈ રહ્યું છે. ધોરાજી અને આસપાસના વિસ્તારના તમામ ચેક ડેમો ખાલી ખમ થઈ ગયા છે. અને ખેડૂતોને ઉનાળુ પાકના પિયત માટે ચિંતામાં વધારો થયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આમ તો ધોરાજી પંથકના ખેડૂતો ઉનાળુ પાકમાં મગફળી, અડદ, જુવાર અને મકાઈ સહિત પશુ માટે ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે તમામ ચેકડેમ ખાલીખમ હોવાને કારણે અંદાજિત 200 હેકટરમાં ઉનાળુ વાવેતર કરતા પહેલા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના જળાશયોમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. ધોરાજીના ભાદર-૨ અને ધોરાજીના ફોફર ડેમમા પણ પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો છે. જેથી બંને જળાશયોમાંથી કેનાલ મારફતે અથવા કોઈ પણ પ્રકારની સિંચાઇ યોજના આધારે ખાલી પડેલ ચેકડેમ પાણીથી ભરી આપવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પાકના પિયતનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.

ગત વર્ષે સારા વરસાદને કારણે ધોરાજી પંથકના જળાશયો અનેકવાર ઓવરફલો થયા હતા. અને, હજુ પણ ધોરાજી ના ભાદર-૨ અને ફોફર ડેમમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો છે.  જેનાથી ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતોના ઉનાળુ પિયતનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">