RAJKOT : વરસાદ ખેંચાતા જેતપુરના ખેડૂતોમાં ચિંતા, મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકસાનની ભીતિ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, પણ હવે વરસાદ ખેંચાયો તો જગતનો તાત પણ ચિંતિત થઈ ગયો.સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 7:03 PM

RAJKOT : કુદરત રૂઠી હોવાનો ભય આ ખેડૂતોને સતાવી રહ્યો છે. સોરાષ્ટ્રના ખેડૂતોની હાલ આ જ મનોસ્થિતિ છે. કારણ કે વાવણી બાદનો વરસાદ ખેચાઈ જતા ઊભો પાક સુકાઈ રહ્યો છે. વળી સુકારાને કારણે ખેડૂતો વધું ચિંતિત બન્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, પણ હવે વરસાદ ખેંચાયો તો જગતનો તાત પણ ચિંતિત થઈ ગયો.સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માગ છે. કારણ કે, એક તરફ વાવેલા પાકને અપૂરતો વરસાદથી ઉત્પાદન નહીંવત થવાની ભીતિ બીજી તરફ કપાસ અને અન્ય જણસોમાં પણ નુકસાન જવાના એંધાણ ખેડૂતની ચિંતા વધારી રહ્યા છે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">