Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 23 મે સુધીમાં ચૂંટણી નહિ યોજાય તો આ પાંચ સિનિયર સિન્ડિકેટ સભ્યો થશે ઘરભેગા !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ટર્મ 23 મે 2022ના રોજ પૂરી થાય છે. યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના નિયમ પ્રમાણે ટર્મ પૂરી થવાના 49 દિવસ પહેલા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થવું જોઇએ.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 23 મે સુધીમાં ચૂંટણી નહિ યોજાય તો આ પાંચ સિનિયર સિન્ડિકેટ સભ્યો થશે ઘરભેગા !
Rajkot: If elections are not held in Saurashtra University by May 23, these five senior syndicate members will go home!
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 07, 2022 | 4:04 PM

Rajkot :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) સેનેટની ચૂંટણીને (Senate election)લઇને કોકડું ગુંચવાયું છે. સેનેટની ચૂંટણીનો સમય વિતી રહ્યો છે. પરંતુ ઇન્ચાર્જ કુલપતિ (Chancellor in charge)ચૂંટણી યોજવાના મુડમાં નથી. જો ૨૩ મે પહેલા ચૂંટણી નહિ યોજાય તો છ જેટલા સિનીયર સિન્ડિકેટ મેમ્બરોના સિન્ડિકેટ પદ રદ્દ થઇ જશે.

કાયદાકીય ગુંચવણને કારણે નથી યોજાઇ રહી ચૂંટણી-કુલપતિ

આ અંગે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે દાતા દ્વારા સેનેટની ચૂંટણીની મતદાર યાદી રિસફલીંગ મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જે અંગે લિગલ ઓપિનીયન લેવામાં આવ્યો છે.ત્યારબાદ રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે જે બાદ ચૂંટણી અંગેનો નિર્ણય લેવામાં આવશે.ચૂંટણી નહિ યોજવાનો કોઇ ઇરાદો નથી.પરંતુ કાયદાકીય ગુંચવણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

23 મે સુધીમાં ચૂંટણી ન યોજાઈ તો કોના કોના જશે સિન્ડિકેટ સભ્ય તરીકે ના પદ ?

ભાજપ

ડૉ. નેહલ શુક્લ

ડૉ. મેહુલ રૂપાણી

ડૉ. ભરત રામાનુજ

ડૉ.. ભાવિન કોઠારી

ડૉ. પ્રવીણ સિંહ ચૌહાણ, કોંગ્રેસ

ડૉ. હરદેવસિંહ જાડેજા

23 મેં 2022 સેનેટ સભ્યની ટર્મ પૂરી થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ટર્મ 23 મે 2022ના રોજ પૂરી થાય છે. યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના નિયમ પ્રમાણે ટર્મ પૂરી થવાના 49 દિવસ પહેલા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થવું જોઇએ. અને તેના પણ 21 દિવસ પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ કરવી જોઇએ. પરંતુ યુનિવર્સિટીના કુલપતિએ પ્રસિદ્ધ ન કરતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો :Surat: કાપડ માર્કેટમાં ચાલુ ટેમ્પાએ કાપડના તાકા ચોરી કરવાનો વીડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો :યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તા.8 થી 10 એપ્રિલે યોજાશે, મુખ્યમંત્રી પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">