RAJKOT : CCC સર્ટિફિકેટનું કૌભાંડ, પરીક્ષા કે કોર્ષ વગર રૂપિયા લઈને અપાતા સર્ટિફિકેટ

RAJKOT માં CCC સર્ટિફિકેટ પરીક્ષા આપ્યા વિના જ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે....

RAJKOT : CCC સર્ટિફિકેટનું કૌભાંડ, પરીક્ષા કે કોર્ષ વગર રૂપિયા લઈને અપાતા સર્ટિફિકેટ
સર્ટિફિકેટ કૌભાંડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 5:39 PM

RAJKOT માં CCC સર્ટિફિકેટ પરીક્ષા આપ્યા વિના જ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે ફક્ત 2300 રૂપિયામાં જ CCC સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. કોરોનાના લાંબા વિરામ બાદ હવે સરકારી ભરતી શરૂ થવાના આરે છે. ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ ઉઠાવી રોકડી કરવા મેદાને ઉતર્યા છે.

સરકારી નોકરી માટે ફરજિયાત એવું CCC સર્ટિફિકેટ પસંદગી પામેલા ઉમેદવાર પાસે ન હોય તો તેની નોકરી પણ જોખમમાં મૂકાઇ શકે ત્યારે નોકરી વાંચ્છુઓને કોઇપણ પ્રકારનો કોર્સ કર્યા વગર કે પરીક્ષા આપ્યા વગર પૈસા ચૂકવવાથી સીસીસી સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે.

શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલી સૌરાષ્ટ્રની નામાંકિત પટેલ કોમ્પ્યૂટર નામની સંસ્થાએ ઉમેદવારનો ચહેરો પણ જોયા વગર 2300 રૂપિયા વસૂલીને માત્ર 15 મિનિટમાં ટ્રીપલ સીનું સર્ટિફિકેટ આપી દીધું હતું, એટલું જ નહી ઉમેદવારને એ ગ્રેડ પણ આ સંસ્થાએ આપ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજકોટમાં અન્ય કેટલીક સંસ્થાઓ એવી પણ છે જે આ રીતે જ સર્ટિફિકેટ કાઢી આપે છે. આવી સંસ્થાઓ પરીક્ષા આપો એટલે ત્રણ દિવસમાં જ પાસનું સર્ટિફિકેટ આપી દે છે.. અને તેના માટે 1500 રૂપિયાથી માંડીને 2500 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. પૈસા લઈને અપાતા સર્ટિફિકેટ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે.

મહત્વનું છે કે કોઇપણ સરકારી નોકરીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ તેણે સીસીસી સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત છે, જો કોઇ ઉમેદવાર પંસદગી પામ્યો હોય અને ત્યાં સુધીમાં તેણે આ પરીક્ષા પાસ કરી ન હોય તો નિયત સમયમાં તેણે આ કોર્ષ કરીને પરીક્ષા પાસ કરવાની હોય છે, અને જો નિશ્ચિત સમયમાં સર્ટિફિકેટ રજુ ન કરી શકે તો આવા કેસમાં તે ઉમેદવારની પસંદગી ગેરલાયક ઠેરવવામાં આવે છે.

આ પણ વાંચો :GUJARAT : પોષણયુકત સમાજના નિર્માણ માટે સરકાર પ્રતિબદ્ધ, કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં : CM

આ પણ વાંચો : સારા સમાચાર : દેશને મળી વધુ એક વેક્સિન, DCGI એ Moderna વેક્સિનને આપી મંજૂરી, Cipla આ રસીની આયાત કરશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">