AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ

રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.

રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ
intern doctor of Rajkot Medical College committed suicide secret of suicide is intact ( Representative image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:28 AM
Share

રાજકોટ(Rajkot)મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબે(Intern Doctor) આપઘાત (Suicide) કર્યો છે. જેમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો.બે દિવસથી રૂમ બહાર ન આવતાં અને દુર્ગંધ આવતી હોવાથી અન્ય ઈન્ટર્ન તબીબોએ દરવાજો તોડતાં આપઘાતની જાણ થઈ હતી.

આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.ચૌધરી અમરીતકુમાર અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા

આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">