AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ

રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.

રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:28 AM
Share

રાજકોટ(Rajkot)મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબે(Intern Doctor) આપઘાત (Suicide) કર્યો છે. જેમાં MBBSમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઈન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમાં માળે રૂમમાં આપઘાત કરી લીધો હતો.બે દિવસથી રૂમ બહાર ન આવતાં અને દુર્ગંધ આવતી હોવાથી અન્ય ઈન્ટર્ન તબીબોએ દરવાજો તોડતાં આપઘાતની જાણ થઈ હતી.

આ ઇન્ટર્ન તબીબ મૂળ પાટણના રાધનપુરના વતની હતાં.ચૌધરી અમરીતકુમાર અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા

આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">