રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, “આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં”

આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ. કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ […]

રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં
Follow Us:
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 03, 2019 | 12:04 PM

આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ.

કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રીરામ સોસાયટી અને રામ રણુજા સોસાયટીમાં રોડ-રસ્તાના કામ કરવામાં નથી આવ્યા. જેના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલી પડે છે. અને આખરે કોઈએ તેમનું ન સાંભળતા સ્થાનિકો અને કોંગ્રેસના કોર્પોરેટરે જ પાવડા અને તગારા લઈને રોડ-રસ્તાનું લેવલિંગ કરવાનું શરૂ કરી દીધું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વોર્ડ નં 18માં આવેલ શ્રીરામ સોસાયટી ખાતે સ્થાનિકોએ રાજકોટ મહાનગરપાલિકા અને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વોર્ડ નં 18માં કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી વિકાસના કામ થતા નથી. માત્ર ભાજપના વોર્ડમાં જ રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ આપવામાં આવી છે. અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. ત્યારે આજે સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વોર્ડ નં 18ના સ્થાનિકોએ મુખ્યમંત્રી વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધા આપવામાં નહીં આવે તો ‘મત’ માંગવા આવવું નહિ તેવી ચીમકી આપી હતી.

[yop_poll id=1037]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">