AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જળસંકટને લઈને રાજકોટ મ્યુનિસીપલ કમિશનરનો નિર્ણય, શુદ્ધ પાણી ઉદ્યોગોને નહીં અપાઈ

રાજકોટ પર તોળાઈ રહેલા જળસંકટને ધ્યાને લઈ મ્યુનિસીપલ કમિશનરે નવા બાંધકામને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં નવા બાંધકામમાં શુદ્ધ પાણી વાપરવામાં નહીં આવે. નવા બાંધકામમાં સુએઝ પ્લાન્ટથી ગટરનું શુધ્ધ કરાયેલું પાણી વાપરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.શુદ્ધ કરાયેલું પાણી શાપર, મોરબી અને જેતપુરના ઉદ્યોગોને વેચવા વિચારણા કરવામાં આવી છે. TV9 Gujarati   આ ઉપરાંત, […]

જળસંકટને લઈને રાજકોટ મ્યુનિસીપલ કમિશનરનો નિર્ણય, શુદ્ધ પાણી ઉદ્યોગોને નહીં અપાઈ
| Updated on: May 15, 2019 | 12:48 PM
Share

રાજકોટ પર તોળાઈ રહેલા જળસંકટને ધ્યાને લઈ મ્યુનિસીપલ કમિશનરે નવા બાંધકામને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં નવા બાંધકામમાં શુદ્ધ પાણી વાપરવામાં નહીં આવે. નવા બાંધકામમાં સુએઝ પ્લાન્ટથી ગટરનું શુધ્ધ કરાયેલું પાણી વાપરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.શુદ્ધ કરાયેલું પાણી શાપર, મોરબી અને જેતપુરના ઉદ્યોગોને વેચવા વિચારણા કરવામાં આવી છે.

આ ઉપરાંત, રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સફળતા માટે મુકેશ અંબાણીની જિંદગીમાંથી આ 5 વાત શીખવી જોઈએ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">