RAJKOT: પોલીસે મંજુરી રદ્દ કરતા 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકુફ

RAJKOTમાં 27 જાન્યુઆરીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

RAJKOT: પોલીસે મંજુરી રદ્દ કરતા 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકુફ
ફાઈલ ફોટો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 27, 2021 | 8:00 AM

RAJKOTમાં 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલન મોકૂફ રખાયું છે. દિલ્હીમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ Tractor Rally દરમિયાન દિલ્હીમાં ઉગ્ર અંદોલન કર્યું. આ ટ્રેક્ટર રેલીમાં ઉગ્ર બનેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું, ઘણી જગ્યાએ ખેડૂતોએ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોચાડ્યું છે. દિલ્હીમાં બનેલી આ હિંસાત્મક ઘટનાઓને કારણે RAJKOTમાં પોલીસે 27 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂત સંમેલનની મંજુરી રદ્દ કરી છે. પોલીસે મંજુરી રદ્દ કરતા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સંમેલન મોકૂફ રાખ્યું છે.

દિલ્લીના ખેડૂત આંદોલનના સમર્થનમાં RAJKOTમાં 27 જાન્યુઆરીએ ખેડૂત મહાસંમેલન યોજાવાનું હતું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસંમેલનમાં પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ડાહ્યા ગજેરા આગેવાનીમાં આ મહાસંમેલન યોજવાનું હતું. રાજકોટ પોલીસે આ મહાસંમેલનની મંજૂરી આપી હતી. જો કે અંત ઘડીએ પોલીસે મંજુરી રદ્દ કરતા આયોજકોએ આ મહાસંમેલન મોકૂફ રાખ્યું છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">