AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. દાંડીયાત્રાનું આયોજનના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. મહત્વનું છે કે, 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જેની સ્મૃતિમાં દર વર્ષે કોઈને કોઈ કાર્યક્રમ […]

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે
| Updated on: Mar 07, 2020 | 11:12 AM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. દાંડીયાત્રાનું આયોજનના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. મહત્વનું છે કે, 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જેની સ્મૃતિમાં દર વર્ષે કોઈને કોઈ કાર્યક્રમ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ યાત્રા દ્વારા રાજનૈતિક વિરોધનું પણ કામ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">