Porbandar: કોરોના સંક્રમિત દર્દીઓના સગા સુપર સ્પ્રેડર બને તો નવાઈ નહીં

પોરબંદરમાં (Porbandar) કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ દર્દીઓ સાથે અનેક લોકો બાજુમાં બેસતા પરિવારજનોને કારણે શહેરમાં સંક્રમણ વધવાની શકયતા છે. દર્દીઓના સગા સંબંધીઓ રજુઆત કરી રહ્યા છે કે પાસ પ્રથા લાગું કરવી જોઈ એ તો સિવિલ સર્જન પાસ પ્રથા લાગુ કરી હોવાની વાત કરી રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 12:52 PM

પોરબંદરમાં (Porbandar) કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ દર્દીઓ સાથે અનેક લોકો બાજુમાં બેસતા પરિવારજનોને કારણે શહેરમાં સંક્રમણ વધવાની શકયતા છે. દર્દીઓના સગા સંબંધીઓ રજુઆત કરી રહ્યા છે કે પાસ પ્રથા લાગું કરવી જોઈ એ તો સિવિલ સર્જન પાસ પ્રથા લાગુ કરી હોવાની વાત કરી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અનહદ વધી ગયેલા છે રોજબરોજ પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આસપાસના જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે પોરબંદર આવી રહ્યા છે અને તમામ બેડ ફૂલ થયેલા છે. આઇસોલેસન સેમી આઇસોલેશન માં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર અને વેન્ટીલ્ટર પર છે. હાલમાં દવાની પણ અછત છે. દર્દીઓના સગા સંબંધીઓ આસપાસ રહે છે તેથી તેના માટે પાસ સુવિધા શરૂ કરી છે.

દર્દીઓના સગા સંબંધીઓ અનેક દિવસોથી હોસ્પિટલમાં દર્દીઓ પાસે આવક જાવક કરી રહેલ છે કેટલાક દર્દીઓ પાસે તો એક જ બેડ પર ત્રણથી ચાર સંબંધીઓ બેસીને લોકોને સંક્રમિત કરે છે. હોસ્પિટલમાં જે સ્ટાફ કામગીરી કરે છે તે ધન્યવાદને પાત્ર છે પરંતુ હોસ્પિટલમાં જો એક જ દર્દી સાથે એક જ વ્યક્તિને પણ પ્રથા લાગુ કરવાની જરૂર છે.તેવી લોકો માંગ કરી રહેલ છે.

હોસ્પિટલ સત્તાવાળા પાસ આપતા હોવાનું ગાણું ગાઈ છે તો દર્દીઓના સગાને આવા કોઈ પાસ અપાયા નહિ હોવાની વાત છે જો તાત્કાલિક અસરથી નિયમ બનાવી આપે તો શહેરમાં સંક્રમણ ફેલાતું અટકી શકે તેમ છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">