આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે પ્રવેશ

પોલીસની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા હશે પરંતુ આ કિસ્સો તમે સાંભળીને ચોંકી જશો. પોલીસ સ્ટેશનમાં તો પોલીસની દાદાગીરી હોય જ પરંતુ હવે તો મંદિરમાં પણ પોલીસ હવે બોસની જેમ વર્તવા લાગી છે. ઘટના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં બની કે જ્યાં રવિવારે 16 વર્ષ બાદ આચાર્ય રાકેશ પ્રસાદ મંદિરના દર્શન કરવા આવ્યા. આ પણ વાંચોઃ સિનિયર […]

આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે પ્રવેશ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

પોલીસની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા હશે પરંતુ આ કિસ્સો તમે સાંભળીને ચોંકી જશો. પોલીસ સ્ટેશનમાં તો પોલીસની દાદાગીરી હોય જ પરંતુ હવે તો મંદિરમાં પણ પોલીસ હવે બોસની જેમ વર્તવા લાગી છે. ઘટના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં બની કે જ્યાં રવિવારે 16 વર્ષ બાદ આચાર્ય રાકેશ પ્રસાદ મંદિરના દર્શન કરવા આવ્યા.

આ પણ વાંચોઃ સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આચાર્ય રાકેશ પ્રસાદની સાથે પોલીસ પણ મંદિરમાં પ્રવેશી પરંતુ પોલીસકર્મીઓ મંદિર બહાર પોતાના જૂતા ઉતારવાનો વિવેક પણ ન દાખવ્યો. પોલીસના આવા વર્તનથી દર્શને આવેલી મહિલાઓ રોષે ભરાઈ અને મંદિરમાં જૂતા પહેરીને ઘુસેલા પોલીસ કર્મીઓનો ભારે વિરોધ કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરોધ બાદ ઉગ્ર બનેલી પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો. પોલીસના લાઠીચાર્જમાં એક મહિલાને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તો પોલીસના આ ઉગ્ર વલણ બાદ મહિલાઓએ પણ આક્રમકતા દર્શાવી. મહિલાઓ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાનની ધૂન બોલાવવા લાગી હતી. ભારે હંગામા બાદ આખરે લાંબા સમયે મામલો થાળે પડ્યો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">