પીએમ મોદીએ કચ્છના શીખ ખેડુતો સાથે કરી મુલાકાત, કૃષિ બિલ અંગે વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો
કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે. Web Stories View more આજનું રાશિફળ […]
કચ્છના શીખ ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. શીખ આગેવાનના જણાવ્યા મુજબ લખપત ગુરૂદ્વારા અંગે મનકી બાતમા વાત થઇ હતી એટલે તેઓ મોદીને મળ્યા હતા. જો કે કચ્છના શિખ ખેડુતોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો અને કૃષિ બિલ અંગે કોઈપણ વાત ન થઇ હોવાનો સુત્રોનો દાવો છે.