વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી પૂના જવા માટે રવાના, ચાંગોદરથી હેલિકોપ્ટરમાં વડાપ્રધાન એરપોર્ટ રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કો-વેકિસન મિશન પર છે. જેના અનુસંધાને વડાપ્રધાન અમદાવાદ, પૂના અને હૈદ્રાબાદમાં ચાલી રહેલ કો-વેક્સિનના ટેસ્ટિંગનો તાગ મેળવવશે. વડાપ્રધાન પોતાના પ્રવાસના પ્રથમ પડાવમાં અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડીલાની લેબોરેટરીમાં પહોંચ્યા હતા .અહીં, વડાપ્રધાને કો-વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. કેડીલા લેબની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પૂના જવા માટે રવાના થયા […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કો-વેકિસન મિશન પર છે. જેના અનુસંધાને વડાપ્રધાન અમદાવાદ, પૂના અને હૈદ્રાબાદમાં ચાલી રહેલ કો-વેક્સિનના ટેસ્ટિંગનો તાગ મેળવવશે. વડાપ્રધાન પોતાના પ્રવાસના પ્રથમ પડાવમાં અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડીલાની લેબોરેટરીમાં પહોંચ્યા હતા .અહીં, વડાપ્રધાને કો-વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. કેડીલા લેબની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પૂના જવા માટે રવાના થયા છે. તેઓ હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ જવા રવાના થયા છે. વડાપ્રધાન મોડી સાંજ સુધીમાં કો-વેક્સિન અંગે કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો