PM મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ, બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 19, 2021 | 8:39 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. PM MODIને એક વર્ષના કાર્યકાળ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં સોમનાથ ટ્રસ્ટનું અધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું. 29 ઓક્ટોબર 2020ના રોજ કેશુભાઈ પટેલનું અવસાન થયું હતું.

 

અધ્યક્ષ બનનારા બીજા વડાપ્રધાન

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનનારા બીજા વડાપ્રધાન બન્યા છે નરેન્દ્ર મોદી. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારાજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા, પૂજન અર્ચન કરવા માટે ગુજરાત આવી શકે છે. જો કે હજી સુધી આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">