પાખંડી બાબા પ્રશાંતની અંગત દિશા સચદેવ ઝડપાઇ, અન્ય બે આરોપી મહિલાની શોધખોળ શરું

વડોદરાના પાખંડી બાબા પ્રશાંત પર લાગેલા દુષ્કર્મના આરોપમાં પીડિતાની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે દિશા સચદેવની અટકાયત કરી છે. પાખંડી પ્રશાંતના મામલામાં પીડિતા દ્વારા કરેલી ફરિયાદના આધારે પીડિતાને મહિલાઓ જ પ્રશાંત પાસે મોકલતી હતી. જેમાંથી એકની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બે સ્ત્રીઓની શોધખોળ ચાલી રહી છે. શોધખોળના આધારે એક મહિલા દુબઇમાં હોવાનું તેમજ અન્ય એક […]

પાખંડી બાબા પ્રશાંતની અંગત દિશા સચદેવ ઝડપાઇ, અન્ય બે આરોપી મહિલાની શોધખોળ શરું
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 02, 2020 | 7:06 PM

વડોદરાના પાખંડી બાબા પ્રશાંત પર લાગેલા દુષ્કર્મના આરોપમાં પીડિતાની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે દિશા સચદેવની અટકાયત કરી છે. પાખંડી પ્રશાંતના મામલામાં પીડિતા દ્વારા કરેલી ફરિયાદના આધારે પીડિતાને મહિલાઓ જ પ્રશાંત પાસે મોકલતી હતી. જેમાંથી એકની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બે સ્ત્રીઓની શોધખોળ ચાલી રહી છે. શોધખોળના આધારે એક મહિલા દુબઇમાં હોવાનું તેમજ અન્ય એક મહિલા પૂણેમાં હોવાનું સામે આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">