PANCHMAHAL : મોરવાહડફની બે સરકારી શાળામાં બે શિક્ષકો કોરોના સંક્રમિત

PANCHMAHAL : સ્કૂલો શરૂ થતાની સાથે જ હવે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની બે સરકારી શાળાના બે શિક્ષકોને કોરોના થતા તંત્ર દોડતું થયુ છે.

| Updated on: Mar 06, 2021 | 7:44 PM

PANCHMAHAL : સ્કૂલો શરૂ થતાની સાથે જ હવે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની બે સરકારી શાળાના બે શિક્ષકોને કોરોના થતા તંત્ર દોડતું થયુ છે. અગરવાડા અને મોજરી પ્રાથમિક શાળાના બે શિક્ષકોને કોરોના થયો. રિપોર્ટ પોઝિટિવ આવતા બંને શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. તો આરોગ્ય વિભાગે આ શાળાઓને સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી. સાથે જ બંને શિક્ષકોના રહેણાંક વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે શિક્ષકો સંક્રમિત થતા જ વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે.

 

Follow Us:
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">