4 લાખ રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો! જાણો શા માટે

રેમડેસિવિર ઈન્જેક્શન માટે આપણે લાઈનો જોઈ અને લોકોએ આ ઈન્જેક્શનના અભાવે જીવ ખોયા એ પણ અનુભવ્યું. રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં મળી નથી રહ્યા.

4 લાખ રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો! જાણો શા માટે
Remdesivir Injection
Follow Us:
| Updated on: May 08, 2021 | 9:05 PM

રોજ બૂમ ઉઠે કે છે રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળી રહ્યા, કાળાબજાર થઈ રહ્યા છે. સ્ટોક નથી, પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે 4 લાખ જેટલા રેમડેસિવિર કંપનીઓ પાસે તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો.

રેમડેસિવિર ઈન્જેક્શન માટે આપણે લાઈનો જોઈ અને લોકોએ આ ઈન્જેક્શનના અભાવે જીવ ખોયા એ પણ અનુભવ્યું. રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં મળી નથી રહ્યા. હોસ્પિટલો પણ હાથ ખંખેરી રહી છે, દર્દીના પરિવારજનો જેને માટે ભટકે છે એ ઈન્જેક્શનનો 4 લાખ જેટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. જી હાં આ હકીકત છે.

એક્સપોર્ટ ક્વોલિટીના 4 લાખ રેમડેસિવિર તૈયાર છે, છતાં તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. કારણ છે, સરકારી તંત્રની નિરસતા. એક્સપોર્ટ માટે ઈન્જેક્શન બનાવાયા પરંતુ એક્પોર્ટ કરાયું છે બંધ અને અહીં પણ તેનો ઉપયોગ કરાતો નથી, કેમકે કાયદાકીય ગુચવણો નડે છે. ત્યારે નિષ્ણાતોની સલાહ લઈને આ ગુંચ ઉકેલવી જરૂરી છે. કેમકે નહીં તો 4 લાખ જેટલાં રેમડેસિવિરનો ઉપયોગ નહીં કરાય તો એક્સપાયર થઈ જશે અને કોઈના કામમાં નહીં આવે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાત સરકારે BDR અને ઈન્ડાસી નામની બે કંપનીઓ પાસે મોટો જથ્થો ખરીદ્યો છે, પરંતુ બાકીની કંપનીઓએ પણ આ ઈન્જેક્શનો બનાવ્યા છે, જે એક્સપોર્ટ થવાના જ નથી. માટે તેઓ આ ઈન્જેક્શન નહીં નફો, નહીં નુકસાનના ધોરણે 899 થી પણ ઓછી કિંમતે આપવા તૈયાર છે.

મહારાષ્ટ્ર સરકારે જેમ 12 થી 15 કંપનીઓ સાથે વાટાઘાટો કરી ઈન્જેક્શનોની ડિમાન્ડ કરી છે, એમ ગુજરાતે પણ પહેલ કરવી જોઈએ એવું જાણકારો માની રહ્યા છે. આ ઈન્જેક્શનો વપરાયા વગર એક્સપાયર થઈ જશે તો કંપનીને તો નુકસાન છે જ પણ ગુજરાતને, દેશને અને માનવજાતને પણ મોટું નુકસાન થશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">