વડોદરાઃ કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનનો જથ્થો ખૂટી પડવાની દહેશત, OSD ડૉ. વિનોદ રાવને ઓક્સિજન ખૂટી પડવાની આશંકા
વડોદરામાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનનો જથ્થો ખૂટી પડવાની દહેશત ઉભી થઈ છે. વડોદરાના કોવિડ OSD ડૉ. વિનોદ રાવને ઓક્સિજન ખૂટી પડવાની આશંકા છે. ઓક્સિજનનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવા વિનોદ રાવે ઓક્સિજન માટેના નોડલ ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વડોદરાના આસિસ્ટન્ટ કમિશનર જે પી પટેલને પત્ર લખ્યો છે. SSG હોસ્પિટલ, ગોત્રી કોવિડ હોસ્પિટલ તથા અન્ય કોવિડ […]
વડોદરામાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનનો જથ્થો ખૂટી પડવાની દહેશત ઉભી થઈ છે. વડોદરાના કોવિડ OSD ડૉ. વિનોદ રાવને ઓક્સિજન ખૂટી પડવાની આશંકા છે. ઓક્સિજનનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવા વિનોદ રાવે ઓક્સિજન માટેના નોડલ ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વડોદરાના આસિસ્ટન્ટ કમિશનર જે પી પટેલને પત્ર લખ્યો છે. SSG હોસ્પિટલ, ગોત્રી કોવિડ હોસ્પિટલ તથા અન્ય કોવિડ હોસ્પિટલોને 50 ટન જેટલા ઓક્સિજનની જરૂરિયાત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો