ડાકોરમાં નહી ઉજવાય નંદમહોત્સવ, બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી

|

Sep 21, 2020 | 12:06 AM

કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે […]

ડાકોરમાં નહી ઉજવાય નંદમહોત્સવ, બંધ બારણે ઉજવાશે જન્માષ્ટમી

Follow us on

કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે જન્માષ્ટમી ઉજવવાનો અને નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં સંક્રમણ વધે નહી તે માટે ધાર્મિક ઉત્સવો ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:58 pm, Mon, 10 August 20

Next Article