કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે […]
Follow us on
કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાને લઈને ડાકોરમાં આ વર્ષે નંદ મહોત્સવ નહી ઉજવાય. તો જન્માષ્ટમીનું પર્વ પણ બંધ બારણે ભક્તો વિના જ ઉજવાશે. 865 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ડાકોરમાં નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય મંદિર સત્તાવાળાઓએ કર્યો છે. કોવીડ19ની ગાઈડલાઈનને લઈને ભક્તોની ભીડ ના થાય તે માટે રણછોડરાય મંદિરે બંધ બારણે જન્માષ્ટમી ઉજવવાનો અને નંદ મહોત્સવ નહી ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં સંક્રમણ વધે નહી તે માટે ધાર્મિક ઉત્સવો ઉજવવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.