VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો. આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 10:58 AM

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો.

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અને નમસ્તે કરવું જેનાથી કોઈ બીજાને કોરોનાની અસર હોય તો આગળ ફેલાય નહીં. મહત્વનું છે કે ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઈરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન કોરોનાને પહોંચી વળવા સજ્જ છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં ઓઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">