ગુજરાતમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત નહી, વિપક્ષ લોકોને ભ્રમિત કરે છેઃ વિજય રૂપાણી

ઓક્સિજન અછતથી મોતના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay rupani ) નિવેદન આપ્યું છે. ઓક્સિજનની અછતથી ગુજરાતમાં કોઈ મોત થયું નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 2:57 PM

કોરોનાની (Corona)  બીજી લહેર દરમિયાન અનેક લોકોના મોત નિપજ્યા છે.  કોરોનાની બીજી લહેર દરમિયાન લોકને બેડ માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. તો ટેસ્ટિંગ માટેની કીટ પણ ખૂટી પડી હતી. તો બીજી તરફ ઓક્સિજન બેડ માટે પણ લોકોને વલખા મારવા પડતા હતા. આ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ઓક્સિજન અછતથી મોતના મુદ્દે નિવેદન આપ્યું છે. ગુજરાતમાં ઓક્સિજન અછતથી કોઈ મોત નહીં. ઓક્સિજનથી મોત થયાનો એક પણ દાખલો નથી. આ સાથે જ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાત કરે છે.

Follow Us:
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">