NITIN PATELનું વડોદરામાં નિવેદન, ચર્ચા વિચારણા કરીને નાઈટ કર્ફ્યુ હટાવવામાં આવશે

ચાર મહાનગરપાલિકામાંથી નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW) જલ્દી હટાવવામાં આવી શકે છે, આ નિવેદન વડોદરા ખાતે NITIN PATEL દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂરી છૂટછાટો જનજીવનને સામાન્ય કરવા માટે આપી

NITIN PATELનું વડોદરામાં નિવેદન, ચર્ચા વિચારણા કરીને નાઈટ કર્ફ્યુ હટાવવામાં આવશે
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 26, 2021 | 1:08 PM

ચાર મહાનગરપાલિકામાંથી નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW) જલ્દી હટાવવામાં આવી શકે છે, આ નિવેદન વડોદરા ખાતે નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂરી છૂટછાટો જનજીવનને સામાન્ય કરવા માટે આપી છે. રાજ્યના 4 શહેરોમાં જે નાઈટ કર્ફ્યૂ છે તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો આ સાથે જ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને નાઈટ કર્ફ્યુ હટાવવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (NITIN PATEL) પ્રજાસત્તાક દિવસે વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, 2020 પડકારોનું વર્ષ હતું, જયારે 2021નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું હોવાનું જણાવ્યું હતું .

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">