Navsari : મંદિર પર બુલડોઝર ફેરવાતા સ્થાનિકો સાથે નેતાઓ પણ ઉકળ્યા, કોંગ્રેસ અને AAP એ મૌન રેલી યોજી

સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.

Navsari : મંદિર પર બુલડોઝર ફેરવાતા સ્થાનિકો સાથે નેતાઓ પણ ઉકળ્યા, કોંગ્રેસ અને AAP એ મૌન રેલી યોજી
Navsari temple demolition row
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 8:41 AM

નવસારીમાં (navsari) રાધેકૃષ્ણ મંદિરના ડિમોલિશન (Temple Demolition)બાદ રાજકારણ ગરમાયું છે.આ મુદ્દે હવે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાને આવી છે. સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા (Gopal italia) જોડાયા હતા.

 1000થી વધુ લોકોએ રાજીનામુ આપતા મામલો ગરમાયો

તમને જણાવી દઈએ કે, નવસારી શહેરના સર્વોદયનગરમાં વિવાદીત જગ્યા પર મંદિર (Radha krishna temple) તોડી પાડવા મામલે સોસાયટીના 1000થી વધુ લોકોએ પ્રાથમિક સભાપદેથી રાજીનામું આપતા ભાજપમાં હડકંપ મચ્યો છે. ત્યારે હવે આ મામલામાં રાજકીય રંગ પણ ભળ્યો છે. હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રસ પણ મેદાનમાં ઉતરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે લાઠીચાર્જ કર્યો

આપને જણાવવુ રહ્યું કે, મંદિર તોડવાના વિરોધમાં લોકોએ કેન્ડલ માર્ચ (candle March) યોજી વિરોધ વ્યકત કર્યો હતો.જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી. જો કે આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.એટલું જ નહીં મંદિરને તોડતા સમયે પણ સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે (navsari police) લાઠીચાર્જ કર્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">