નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે કાર્યક્રમનું ઉધ્ધાટન

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યસભાના ઉપસભાપતિ અને લોકસભાના ઉપાધ્યક્ષ  પણ હાજર રેહશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની […]

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે કાર્યક્રમનું ઉધ્ધાટન
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 8:40 PM

નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય સ્પીકર સંમેલનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યસભાના ઉપસભાપતિ અને લોકસભાના ઉપાધ્યક્ષ  પણ હાજર રેહશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">