ખેડૂતો આનંદો! નર્મદાના પાણીથી 160 ડેમની સાથે 400 તળાવો ભરવામાં આવશે

રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદના લીધે જળબંબાકાર છે તો અમુક જગ્યાએ પાણીના લીધે પાકને નુકસાન થવાની ભીંતિ છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે જેના લીધે ખેડૂતોને રાહત મળશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં […]

ખેડૂતો આનંદો! નર્મદાના પાણીથી 160 ડેમની સાથે 400 તળાવો ભરવામાં આવશે
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 10:57 AM

રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદના લીધે જળબંબાકાર છે તો અમુક જગ્યાએ પાણીના લીધે પાકને નુકસાન થવાની ભીંતિ છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે જેના લીધે ખેડૂતોને રાહત મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

રુપાણી સરકાપે કડાણા અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ સરદાર સરોવર ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં આંકડાઓ પર નજર કરીએ તો 160 એવા જળાશયો છે જે પુરી ક્ષમતાથી ભરાયેલા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉત્તર ગુજરાતના 400 ગામ અને સીમાડાના તળાવોને સુફલામ યોજના દ્વારા ભરવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રના જે ડેમ છે તેને સરકારની સૌન યોજના દ્વારા ભરવામાં આવશે. 400 તળાવો છે તેને નર્મદાની પાઈપલાઈન દ્વારા ભરવામાં આવશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">