નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO

નર્મદાના કેવડિયા કોલોની નજીક એક બાળકી પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સુરેખા તડવી નામની બાળકી નહ્વાવા માટે ગઈ હતી. અને અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો તો બાળકી જીવ બચાવવા પથ્થર પર ચડી ગઈ હતી. અને બૂમો પાડતા ગ્રામજનો તેની મદદે આવ્યા હતા. આ પણ વાંચો:  નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત […]

નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 5:59 AM

નર્મદાના કેવડિયા કોલોની નજીક એક બાળકી પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સુરેખા તડવી નામની બાળકી નહ્વાવા માટે ગઈ હતી. અને અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો તો બાળકી જીવ બચાવવા પથ્થર પર ચડી ગઈ હતી. અને બૂમો પાડતા ગ્રામજનો તેની મદદે આવ્યા હતા.

આ પણ વાંચોનીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્થાનિક તરવૈયા અને પોલીસના જવાનોએ બે કલાકની મહેનત બાદ દોરડાની મદદથી બાળકીને બચાવીને સામે કાંઠે લાવ્યા હતા. કેવડિયા કોલોની નજીકના કોઠી અને ધાવડી ગામ વચ્ચે ફસાયેલી બાળકીને પોલીસ અને તરવૈયાઓએ બચાવી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">