આણંદમાં વરસેલા 13 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગામડી-ચિખોદરા ગામના તળાવ ફાટ્યા

આણંદમાં વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદથી આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. વિદ્યાનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પંચાયત પાસેની સરકારી શાળામાં પાણી ભરાઈ ગયા છે. તો આણંદના ગામડી ગામનું ગોયા તળાવ અને ચિખોદરાનું રાજોડા તળાવ ફાટતા ગામના નીચાણવાળા […]

આણંદમાં વરસેલા 13 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગામડી-ચિખોદરા ગામના તળાવ ફાટ્યા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:04 PM

આણંદમાં વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદથી આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. વિદ્યાનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જિલ્લા પંચાયત પાસેની સરકારી શાળામાં પાણી ભરાઈ ગયા છે. તો આણંદના ગામડી ગામનું ગોયા તળાવ અને ચિખોદરાનું રાજોડા તળાવ ફાટતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં તળાળના પાણી ફરી વળ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃસુરતમાં હજુ એક સપ્તાહ નહી દોડે ST બસ, કોરોનાનું સંક્રમણ વઘતુ અટકાવવા તંત્રનો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">