વડોદરામાં કોરોનાથી વધુ 3 લોકોના મોત, મૃત્યઆંક 45 પર પહોંચ્યો
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે વડોદરામાં કોરોનાથી વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ વડોદરામાં મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. ત્યારે આજે 32 કેસ કોરોના પોઝિટીવના આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 17,000ને પાર પહોંચી ચૂકી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે વડોદરામાં કોરોનાથી વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ વડોદરામાં મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. ત્યારે આજે 32 કેસ કોરોના પોઝિટીવના આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 17,000ને પાર પહોંચી ચૂકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો