મોજ ડેમમાં પાણીની આવક થતા ચાર દરવાજા ખોલાયા

મોજ ડેમમાં ફરીથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, મોજ ડેમના ચાર દરવાજા ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપલેટાના ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે મોજ ડેમમાં નવા નીરની ફરી આવક થવા પામી છે. મોજ ડેમના દરવાજા ખોલાતા, નીચાણવારા વિસ્તારોમાં આવેલા ગામને એલર્ટ કરાયા છે. આ વર્ષે મોજ ડેમ સતત છલકાતો રહ્યો છે. ગઢાળા ગામના લોકોને મોજ […]

મોજ ડેમમાં પાણીની આવક થતા ચાર દરવાજા ખોલાયા
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 4:16 PM

મોજ ડેમમાં ફરીથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, મોજ ડેમના ચાર દરવાજા ત્રણ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપલેટાના ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે મોજ ડેમમાં નવા નીરની ફરી આવક થવા પામી છે. મોજ ડેમના દરવાજા ખોલાતા, નીચાણવારા વિસ્તારોમાં આવેલા ગામને એલર્ટ કરાયા છે. આ વર્ષે મોજ ડેમ સતત છલકાતો રહ્યો છે. ગઢાળા ગામના લોકોને મોજ નદી પર આવેલ કોઝવેમા ના જવા તાકીદ કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાચોઃપાંચ વર્ષ બાદ ભુજનુ ઐતિહાસિક હમીરસર તળાવ છલકાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">