VIDEO: મધ્યાહન ભોજનના સંચાલકોમાં રોષ,પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે
મધ્યાહન ભોજનના સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારાની માગ સહિતના પ્રશ્નોને લઈ સંચાલકો 26 જાન્યુઆરીથી ગાંધીનગરમાં બે દિવસ પ્રતિક ઉપવાસ કરશે. જો બે દિવસમાં નિરાકરણ નહિં આવે તો આમરણાંત ઉપવાસ પણ કરશે. આ પણ વાંચો: VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ Web Stories View more IPL 2024 […]
મધ્યાહન ભોજનના સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારાની માગ સહિતના પ્રશ્નોને લઈ સંચાલકો 26 જાન્યુઆરીથી ગાંધીનગરમાં બે દિવસ પ્રતિક ઉપવાસ કરશે. જો બે દિવસમાં નિરાકરણ નહિં આવે તો આમરણાંત ઉપવાસ પણ કરશે.
આ પણ વાંચો: VIDEO: ઇડરમાં પ્રથમવાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, રાજયમાંથી ૩૩૧ સ્પર્ધકોએ લીધો ભાગ
મધ્યાહન ભોજનના સંચાલકો પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે. સાથે જ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની પણ સંચાલકો માગ કરશે. આ ઉપવાસ આંદોલનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મધ્યાહન ભોજનના સંચાલકો જોડાશે અને વિરોધ વ્યક્ત કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો