સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે

શક્તિસિંહે કહ્યું કે ABG શીપયાર્ડ કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા, આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, તેમણે એમ પણ કહ્યું કે 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે

સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે
શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 3:54 PM

સુરતના ABG શીપયાર્ડ દ્વારા 28 જેટલી બેન્કો સાથે રૂ. 22,843 કરોડની છેતરપિંડી મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી આ કૌભાંડ વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહેસાણા વોટર પાર્ક રિસોર્ટ ખાતે તેમણે જણાવ્યું હતું કે ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું આ કૌભાંડ છે

તેમણે એમ પણ કહ્યું કે ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

શક્તિસિંહે એમ પણ કહ્યું કે ICICI બેંકના મુખ્ય માણસો પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે એસ્સાર કંપનીના માલિકો અને ABG કંપનીના મલિકો મામા – ભાણિયા છે,

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે કહ્યું કે આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે પણ ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે. તેમણે વાઈબ્પન્ટ પર સવાલ ઊભા કરતાં કહ્યું કે ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો.

સરકારની કામગીરી પર પણ સવાલ ઉભા કરતાં કહ્યું છે કે ABGને મેરિટાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે. આ જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તે જમીન પાછી લેવામાં આવે.

આ પણ વાંચોઃ Surat: એકતરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીનું ગળુ કાપી હત્યા કરી નાખી

આ પણ વાંચોઃ સૌથી મોટી છેતરપિંડી! રૂ. 22,843 કરોડના ફ્રોડમાં તપાસનો ધમધમાટ, CBIએ સુરત, મુંબઈ સહિત 13 સ્થળે દરોડા પડી દસ્તાવેજો જપ્ત કર્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">