કોરોનાની અસર રક્ષાબંધનના પર્વ ઉપર, કોરોનાના સંક્રમણની ભીતિથી બહેનો નથી ખરીદતી રાખડી, રાખડી બજારમાં 50 ટકા જ ઘરાકી

રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી […]

કોરોનાની અસર રક્ષાબંધનના પર્વ ઉપર, કોરોનાના સંક્રમણની ભીતિથી બહેનો નથી ખરીદતી રાખડી, રાખડી બજારમાં 50 ટકા જ ઘરાકી
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 8:01 AM

રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી સ્થિતિમાં બની હોય તેને લઈને બહેનો ચિંતામાં છે. પાછુ રાખડી મોકલવામાં પણ કોરોનાનું સંક્રમણ થઈ જવાની ચિંતામાં આ વર્ષે ખરીદી અડધો અડધ જોવા મળે છે. અમદાવાદ અને સુરતમાં રાખડીના વેપારીઓ પુરતી ઘરાકી વિના ચિંતામાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">