AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain News : કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક, મહીનદીમાં પાણી છોડતા 106 ગામોને અલર્ટ કરાયા

રાજ્યમાં ભારે વરસાદના પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાં 95 % પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાંથી રુલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડવામાં આવ્યુ છે. હાલમાં કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોંહચી છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહીનદી માં છોડવામાં આવી રહ્યું છે.

Rain News : કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક, મહીનદીમાં પાણી છોડતા 106 ગામોને અલર્ટ કરાયા
Mahisagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 10:00 AM
Share

Rain News : રાજ્યમાં ભારે વરસાદના પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાં 95 % પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાંથી રુલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડવામાં આવ્યુ છે. હાલમાં કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોંહચી છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહીનદી માં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે.

આ પણ વાંચો : Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ

ભારે વરસાદના પગેલ અને કડાણા ડેમમાથી પાણીની આવકના પગલે મહીસાગર જિલ્લાના 106 ગામોને અલર્ટ કરાયા છે.નદી પ્રભાવીત થતાં રાબડીયા ગામના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશન ખડે પગે છે. હજુ પણ સતત પડી રહેલા વરસાદને લઈ જન જીવન અસ્તવ્યસ્થ થયુ છે. અન્ય જિલ્લાના કેટલાક ગામોને પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર જવા માટે તંત્રએ અપીલ કરી છે.

તો સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએથી છલકાયો છે. છેલ્લા 24 કલાકથી નર્મદા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. તો તાપીના ઉકાઇ ડેમનું જળસ્તર 104.73 મીટરે પહોંચ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમ 95.93 ટકા ભરાયો છે. તો મુક્તેશ્વર ડેમ 52.51 અને સીપુ ડેમ 28.55 ટકા ભરાયો છે. સીપુ ડેમમાં 191 ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 602.60 ફૂટની સપાટી થઈ છે. મુક્તેશ્વર ડેમની જળ સપાટી 649.80 છે. તો પાણીની આવક 356 ક્યુસેક છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">