AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : પંચમહાલમાં ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન

Rain Breaking News : પંચમહાલમાં ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન

Rain Breaking News : પંચમહાલમાં ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન
Landslide In Panchmahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:53 AM
Share

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પંચમહાલમાં પણ ભારે વરસાદના પગલે શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર ભૂસ્ખલન થયુ છે. મળતી માહિતી અનુસાર આ પ્રકારનું ભૂસ્ખલન પ્રથમવાર થયુ હોવાનું સામે આવી રહ્યુ છે.

જોધપુર ગામ પાસે ડુંગરો વચ્ચેથી પસાર થતાં માર્ગ ઉપર પાણી સાથે માટી માર્ગ ઉપર ધસી આવી છે. ભારે વરસાદના કારણે માટી અને સાઈડમાં આવેલા વૃક્ષ ધરાશાયી થઈ રોડની બાજુમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યુ છે. હાલ માર્ગ સાંકડો થવા સાથે વાહન વ્યવહાર ચાલુ તો ચાલુ જ છે. પરંતુ વધુ વરસાદ પડે તો માર્ગ બંધ થાય તો માટી ખસેડવી પડે તેવી હાલત સર્જાઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">