અમદાવાદઃ રથયાત્રાને લઈને મોટા સમાચાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ

અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત […]

અમદાવાદઃ રથયાત્રાને લઈને મોટા સમાચાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ
Follow Us:
| Updated on: Jun 13, 2020 | 11:48 AM

અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત લાવવા પ્રાથમિક ધોરણે સૂચના આપવામાં આવી છે. વર્ષો જૂની પરંપરામાં કોરોનાના સંકટ વચ્ચે બદલાશે.

આ પણ વાંચો: VIDEO: બોટાદમાં પહેલા વરસાદે જ એસટી વિભાગની ખોલી પોલ, જુઓ ગઢડાના ST ડેપોની કરૂણ દશા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">