VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાતો ફૂલદોલ ઉત્સવ રદ, કોરોના વાઈરસના પગલે લેવાયો નિર્ણય

|

Oct 07, 2020 | 11:15 AM

કોરોના વાઇરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફાગણી પૂનમ પર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર દિવ્ય રંગોત્સવ ફુલડોર ઉત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે કેસૂડાના ફૂલોના રંગોથી દિવ્ય રંગોત્સવ અને ફૂલડોર ઉત્સવનો કાર્યકમ યોજવામાં આવે છે. આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર […]

VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાતો ફૂલદોલ ઉત્સવ રદ, કોરોના વાઈરસના પગલે લેવાયો નિર્ણય

Follow us on

કોરોના વાઇરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફાગણી પૂનમ પર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર દિવ્ય રંગોત્સવ ફુલડોર ઉત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે કેસૂડાના ફૂલોના રંગોથી દિવ્ય રંગોત્સવ અને ફૂલડોર ઉત્સવનો કાર્યકમ યોજવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનમાં મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ! મેયરના આદેશનો કર્યો અનાદર

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મહત્વનું છે કે ગુજરાતભર માંથી હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આ ઉત્સવમાં ભાગ લેવા આવતા હોય છે. આ વર્ષે કોરોના વાઇરસના તકેદારીના ભાગ રૂપે વડતાલ સ્વામિનારાયણ મંદિર પ્રશાસન તરફથી કાર્યક્રમ મુલત્વી રાખવા નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:35 pm, Sat, 7 March 20

Next Article