કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનાં ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોચ્યા, આરોગ્ય કુટીરમાં ફરીને મેળવી વિગતો
કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનાં ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોચ્યા હતા. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ પહોચ્યા હતા. વડાપ્રધાન સૌ પ્રથમ આરોગ્ય કુટીરનું ઉદ્ઘાટન કરશે. કેવડિયા પહોચીને માહિતિ મેળવી હતી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને […]
કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનાં ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોચ્યા હતા. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પણ પહોચ્યા હતા. વડાપ્રધાન સૌ પ્રથમ આરોગ્ય કુટીરનું ઉદ્ઘાટન કરશે. કેવડિયા પહોચીને માહિતિ મેળવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો