AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના,બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 હજાર 111 મહામૃત્યુંજય જાપ કરાયા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થતાં તેમના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. ત્યારે અમદાવાદના બોડકદેવમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે મંદિર દ્વારા મૃત્યુંજય જાપનું આયોજન કરાયું. બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે જાપનુ આયોજન કરાયું. 11 હજાર 111 મહા મૃત્યુંજય જાપ કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના,બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 હજાર 111 મહામૃત્યુંજય જાપ કરાયા
http://tv9gujarati.in/kendriya-gruh-pr…ir-ma-jap-karaya/
| Updated on: Aug 03, 2020 | 9:44 AM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થતાં તેમના સારા સ્વાસ્થ્ય માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. ત્યારે અમદાવાદના બોડકદેવમાં પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે મંદિર દ્વારા મૃત્યુંજય જાપનું આયોજન કરાયું. બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિર ખાતે જાપનુ આયોજન કરાયું. 11 હજાર 111 મહા મૃત્યુંજય જાપ કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">