KUTCH : નખત્રાણામાં રવિભાણ આશ્રમના મહંત પર હુમલો, રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા

નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે આ બનાવ બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:02 PM

KUTCH : જિલ્લાના નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે પાસેની પવનચક્કીના કર્મચારીઓએ તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહંત પર હુમલાના પગલે રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને આરોપીઓની તાત્કાલીક ધરપકડની માગ કરી હતી. પોલીસ દ્વારા ભીનું સંકેલવાના ભાગરૂપે જીવલેણ હુમલાની ફરીયાદ ન લેતા ઉપસ્થિત લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

 

Follow Us:
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">